પરંપરા

સ્વામી વિવેકાનંદ જયંતી

૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ‘સ્વામી વિવેકાનંદ જયંતી’ નિમિત્તે શાર્દુલ દ્વારા યોજાયેલા કાર્યક્રમ જેનું સમગ્ર જીવન જ સંદેશરૂપ હતું એવા મહાન સંન્યાસી સ્વામી વિવેકાનંદના જન્મજયંતીના પાવન અવસરે શાર્દુલ પરિવાર દ્વારા ભાવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખુલ્લા પ્રાકૃતિક વાતાવરણમાં છાવાની માતાઓ અને…

Read Moreસ્વામી વિવેકાનંદ જયંતી

ટપાલ

ટપાલ સંભારણું જૂની યાદોનું.. કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાની લાગણીઓ, સંદેશ શબ્દોમાં વર્ણવી શકતો. ( અત્યારે જે ચોવીસ કલાક online રહેવાથી પણ શક્ય નથી રહ્યું…) બાળકોએ જાતે પોતાના પ્રિય લોકોને પત્ર લખી અને જાતે પોસ્ટ કરવાનો આનંદ લીધો.

Read Moreટપાલ

દશેરા

દશેરા હિંદુ સંસ્કૃતિનો એક પવિત્ર અને પ્રેરણાદાયક તહેવાર છે, જે અધર્મ પર ધર્મની અને અંધકાર પર પ્રકાશની વિજયગાથા દર્શાવે છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવી સત્ય, ધર્મ અને ન્યાયની સ્થાપના કરી હતી. દશેરા આપણને સદા સત્યના માર્ગે ચાલવાની, અહંકારનો ત્યાગ કરવાની અને જીવનમાં રહેલા દુર્ગુણો પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે.

Read Moreદશેરા

શરદ પૂનમ

શરદ પૂનમ શરદ પૂનમ હિંદુ સંસ્કૃતિનો એક પવિત્ર અને આનંદમય તહેવાર છે. આ દિવસ આસો મહિનાની પૂનમના રોજ ઉજવવામાં આવે છે, જ્યારે ચંદ્ર સંપૂર્ણ કલાઓ સાથે શીતળતા અને શાંતિ વરસાવે છે. માન્યતા છે કે આ રાત્રે ચંદ્રકિરણોમાં વિશેષ ઔષધીય ગુણ…

Read Moreશરદ પૂનમ