સ્વામી વિવેકાનંદ જયંતી

૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ‘સ્વામી વિવેકાનંદ જયંતી’ નિમિત્તે શાર્દુલ દ્વારા યોજાયેલા કાર્યક્રમ જેનું સમગ્ર જીવન જ સંદેશરૂપ હતું એવા મહાન સંન્યાસી સ્વામી વિવેકાનંદના જન્મજયંતીના પાવન અવસરે શાર્દુલ પરિવાર દ્વારા ભાવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખુલ્લા પ્રાકૃતિક વાતાવરણમાં છાવાની માતાઓ અને…


